• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

હોમાત્મક લઘુરુદ્ર – 1000 ભગવાન શિવ મંત્ર ની આહુતિ આપવામાં આવે છે આ પૂજા 1 દિવસ ચાલે છે
તેની અશુભ અસરોને નષ્ટ કરવા માટે શનિ સાડે સતી પૂજા તરીકે ઓળખાતી ચોક્કસ પૂજા કરવામાં આવે છે
આપના પરિવાર મા કોઈ વ્યક્તિ ની તબિયત ના તંદુરસ્ત રહેતી હોય તો ૧,૨૫,000 મહામૃત્યુંજય જપ કરવાં આવે છે જેથી મહાદેવજી કૃપા થાય છે અને જીવન તંદુરસ્ત રહે છે અને જીવન તકલીફ મા થી છુટકારો મડે છે

Photo Gallery

SANT MAHATMA AASHIRWAD

MAA NARMADA

CHANDOD

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

દશા શ્રાદ્ધ
દશા – (દસમું) વ્યક્તિ મરણ પામે ત્યારે ૧૦ પિંડ નું શ્રાદ્ધ એ આપના શરીર ના ૧૦ અવયવ ના પિંડ મૂકવા પડે એને દશા નું શ્રાદ્ધ કહે છે
ગણેશયાગ (યજ્ઞ)
ગણેશજી રિધ્ધિ-સિધ્ધિ આપનાર દેવ છે. “कलौ चंडी विनायको” આ સૂત્ર પ્રમાણે કલિયુગમાં ગણેશજી અને કુળદેવી જલ્દી સિધ્ધિ આપે છે. ૨ દેવની આગળ મંગલ શબ્દ લાગે છે. ગણેશજી અને હનુમાનજી. ગણેશજી માટે મંગલ મૂરતિ મોરીયા અને હનુમાનજી ને મંગલ મૂરતિ મારૂતિ નંદન. ગણેશયાગ ૧ દિવ