• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

નવગ્રહ શાંતિ પૂજા અશુભ ગ્રહોની નકારાત્મક અસરોને ઘટાડવા અને લાભકારી ગ્રહની સકારાત્મક શક્તિઓને સુધારવા માટે કરવામાં આવે છે.
હોમાત્મક લઘુરુદ્ર – 1000 ભગવાન શિવ મંત્ર ની આહુતિ આપવામાં આવે છે આ પૂજા 1 દિવસ ચાલે છે
એકાદશા – (અગિયારમું) અગીયારમા ના શ્રાદ્ધ ને દેવ સોડશી શ્રાદ્ધ કહે વામાં આવે છે અકોદીષ્ટ શ્રાદ્ધ ઍટલે એક ને ઉદેશી થતું પિંડદાન આ શ્રાદ્ધ મા કુલ ૧૬પિંડ દેવ ના અને ૧મોટો આદ્ય પિંડ અને ૧૫/૧૬ અને બીજા માસિક પિંડદાન નું આ શ્રાદ્ધ છે અધિક માસ આવે તો માસિક ના ૧૬ પિંડ મૂકવા પડે છે .

Photo Gallery

MAA NARMADA POOJAN SAMIR R PANDYA

SANT MAHATMA AASHIRWAD

Pooja vidi photo

MAA NARMADA

મહાલય શ્રાદ્ધ
મહાલય શ્રાદ્ધ આપણ પિતૃ ઓ માટે ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષ (વદ) મા થઈ શકે છે
ચાંડાલ યોગ :- ગુરુ રાહુ / ગુરુ કેતુ
જ્યારે ગુરુ અને રાહુ અથવા ગુરુ અને કેતુ કોઈની કુંડળીમાં સાથે હોય છે, ત્યારે ચાંડાલ યોગ બને છે.